એક મહાકથાયાત્રાનો પડાવ,વિરામ નહિ. મારા રાષ્ટ્ર મારી વસુધાને મારે એટલું જ કહેવું છે ત્રણ વસ્તુ:શૌર્ય,સૌંદર્ય અને ઔદાર્ય રાખજો:મોરારિબાપુ.

સત્તર દિવસની કથામાં વ્યાસપીઠનું સત રહી ગયું આગામી-૯૨૧મી રામકથા કેમ્બ્રિજ યુનિવર્સિટી(યુ.કે.)ખાતે ૧૨ ઓગસ્ટથી શરુ થશે. […]

સરદાર પટેલ રાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપ-2023માં સ્પર્ધકોનો ઉજ્જવળ દેખાવ.

ગુજરાતમાં ફાલ્ગુન શાહ દ્વારા સંચાલિત એડવાન્સ ટે ફૂડો માર્શલ આર્ટ દ્વારા 5મી અને છઠ્ઠી ઓગસ્ટ, […]

સરદાર પટેલ રાષ્ટ્રીય કરાટે ચેમ્પિયનશિપ-2023માં સ્પર્ધકોનો ઉજ્જવળ દેખાવ.

ગુજરાતમાં ફાલ્ગુન શાહ દ્વારા સંચાલિત એડવાન્સ ટે ફૂડો માર્શલ આર્ટ દ્વારા 5મી અને છઠ્ઠી ઓગસ્ટ, […]

મંદિરમાં નાગેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે.તેના વિશે ઓછું લખાયું છે.જ્યોતિર્લિંગ તરીકે પ્રમાણિત તેમ છતાં,ઉપરોક્ત જ્યોતિર્લિંગ સિવાય, નાગેશ્વર નામથી અન્ય બે શિવલિંગોની ચર્ચા થાય છે-

  ૧-ઓંધ નાગનાથ મંદિર મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં આવેલું છે. ૨-ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આવેલું જાગેશ્વર મંદિર. […]