જગતમાં વહેતી નદીઓ પરમાત્માના પ્રવાહી મંદિરો છે. જેનામાં વિત્તની શઠતા આવે છે તેનું કદી કલ્યાણ થતું નથી. રામકથામાં શિવવિવાહ અને રામજન્મની કથાનું ગાન થયું

  ત્રિકમ સાહેબ મંદિર નખત્રાણા-કચ્છથી પ્રવાહિત રામકથાના છઠ્ઠા દિવસે બાપુએ જણાવ્યું કે ભગવાન શિવ પાસે […]

દંતેવાડામાં થયેલા નકસલી હુમલામાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

    ગઈકાલે દંતેવાડાના જંગલોમાં પેટ્રોલીંગ દરમિયાન સુરક્ષા જવાનો પર નક્સલવાદીઓ એ ભયાનક હુમલો કર્યો […]

મારું મૂળ સૂત્ર છે-મૂળને પકડી રાખજો:મોરારિબાપુ. ગુરુના ધુણામાંથી નીકળી જઈશું તો ઓલવાઈ જઈશું. સાધકના મનમાંથી ભય અને ભ્રમ જતા રહે એનું નામ વૈરાગ.

  સાતમા દિવસના પ્રારંભે ત્રિકમ સાહેબનું એક પદ: મનવો મારો વૈરાગી ત્યાંથી મારી ભે ભ્રમણા […]

ભજન,ભોજન,ભાજનભૂમિ-કચ્છથી ૯૧૬મી રામકથાનો વિરામ;૯૧૭મી કથા ૧૩મે થી ગાંધીનગરથી પ્રવાહિત થશે.

  પરશુરામ શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વયિત અવતાર છે. ‘ભજલે રામ,ગા લે રામ સુનલે રામ મારી […]

લુધિયાણા માં ગેસ લીકેજ થતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

  પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલે પંજાબના લુધિયાણા ખાતેના ગ્યાસપુર વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના […]