દંતેવાડામાં થયેલા નકસલી હુમલામાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

    ગઈકાલે દંતેવાડાના જંગલોમાં પેટ્રોલીંગ દરમિયાન સુરક્ષા જવાનો પર નક્સલવાદીઓ એ ભયાનક હુમલો કર્યો […]

મારું મૂળ સૂત્ર છે-મૂળને પકડી રાખજો:મોરારિબાપુ. ગુરુના ધુણામાંથી નીકળી જઈશું તો ઓલવાઈ જઈશું. સાધકના મનમાંથી ભય અને ભ્રમ જતા રહે એનું નામ વૈરાગ.

  સાતમા દિવસના પ્રારંભે ત્રિકમ સાહેબનું એક પદ: મનવો મારો વૈરાગી ત્યાંથી મારી ભે ભ્રમણા […]

ભજન,ભોજન,ભાજનભૂમિ-કચ્છથી ૯૧૬મી રામકથાનો વિરામ;૯૧૭મી કથા ૧૩મે થી ગાંધીનગરથી પ્રવાહિત થશે.

  પરશુરામ શસ્ત્ર અને શાસ્ત્રનો સમન્વયિત અવતાર છે. ‘ભજલે રામ,ગા લે રામ સુનલે રામ મારી […]

લુધિયાણા માં ગેસ લીકેજ થતાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

  પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલે પંજાબના લુધિયાણા ખાતેના ગ્યાસપુર વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના […]

સેલિબ્રેટીંગ લાઈફ ફાઉન્ડેશન દ્વારા ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ અને મયૂર મણિલાલ પુરોહિત સમ્માનિત થયાં. ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

સેલિબ્રેટીંગ લાઈફ ફાઉન્ડેશન દ્વારા ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ અને મયૂર મણિલાલ પુરોહિત સમ્માનિત થયાં. લોકકથા […]