મહારાષ્ટ્ર અને ઓરીસ્સા ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

  પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મહારાષ્ટ્ર અને ઓરીસ્સા ખાતે બે અલગ અલગ થયેલા માર્ગ અકસ્માતમાં […]

ગિરનારનો ઇતિહાસ : પોલ જોસલીને પોતાના રીસર્ચવર્ક દરમિયાન ગીરના એક ચારણ માલધારી જીણા નાના ઠાકરીયાને પોતાની સાથે રાખેલા. – સંકલન : નીતિન ભટ્ટ.

જૂનાગઢ- 1965માં ગીર ક્ષેત્રને અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું અને એ સાથે 1970 આસપાસ શરુ થઇ […]

*રંગ દે બસંતી… *તિરંગાને બદલે ભગવો ધ્વજ પણ ઘોષિત કરી શકાયો હોત…! રાષ્ટ્રધ્વજમાં તિરંગાની એન્ટ્રી બહુ મોડી થઈ.એ પહેલા અલગ અલગ ચિન્હો વાળો અને ભગવો ધ્વજ પણ ચર્ચાયો હતો. પણ…!!( ભાગ -૧૬ ) – રમેશ ગોસ્વામી “સારથિ”

તિરંગા ની ડીઝાઈન છેલ્લે સુધી નક્કી નહોતી. ધર્મ ના આધારે ભાગલા નક્કી થઈ ગયા હતા. […]