વર્ષો બાદ નર્મદા પરિક્રમા માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થતા શ્રદ્ધાળુંઓની સંખ્યામાં વધારો

આજે રવિવાર રજાના દીવસે 50 હજારથી વધુ શ્રદ્ધાળુંઑ નર્મદા પરિક્રમા કરવા ઉમટ્યા વર્ષો બાદ નર્મદા […]

છોટુભાઈ પુરાણી વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલો સ્વિમિંગપુલ જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો

ઉનાળુ વેકેશનમા રાજપીપળાનો એક માત્ર સ્વિમિંગપુલ સ્થાનિકો માટે ખુલ્લો મુકાયો સવાર અને સાંજ ની બેચમાં […]

પ્રોજેક્શન મેપિંગ શો અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરાયો

પ્રોજેક્શન મેપિંગ શો અને નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર કરાયો તા. 13મી એપ્રિલ 2024,શનિવારથી પ્રોજેક્શન મેપિંગ […]

અમદાવાદ પશ્ચિમ લોકસભા ચૂંટણી અંતર્ગત ઉમેદવાર શ્રી ભરતભાઈ મકવાણા સાહેબ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ માળા કરી જન સંપર્કનો પ્રારંભ કર્યો

✋🏻🇮🇳✋🏻🇮🇳✋🏻🇮🇳✋🏻🇮🇳✋🏻🇮🇳. *અમદાવાદ પશ્ચિમ લોકસભા ચૂંટણી અંતર્ગત ઉમેદવાર શ્રી ભરતભાઈ મકવાણા સાહેબ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ […]

*તા. ૧૪ એપ્રિલના રોજ કુમકુમ મંદિર ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાશે.* – *ડાયાબીટીસ – ઈ.સી.જી જેવા અનેક રીપોર્ટ ફ્રી કરી આપવામાં આવશે. – સાધુ પ્રેમવત્સલદાસજી*

સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર આરોગ્ય સહાય […]

એચ.એ.કોલેજનો ૬૭મો ઇનામવિતરણ તથા સાંસ્કૃતિક સમારોહ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનો ૬૭મો વાર્ષિક ઇનામવિતરણ સમારોહ તથા ફાઈનલ ઈયરના વિદ્યાર્થીઓનો […]

એચ.એ કોલેજના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય લેવલે સિધ્ધી પ્રાપ્ત કરી.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના વિદ્યાર્થી અકુલ પંચાલ નાગપુર મુકામે યોજાયેલ ઇન્ટર યુનિવર્સિટી […]