નિક્લોડિયન #YogaSeHiHoga કેમ્પેઈન સાથે આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરે છેઃ ભારતની સૌથી ભવ્ય યોગા ઈવેન્ટમાં આયુષ મંત્રાલય અને મહેમાનો જોડાયા.

ભારતના ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખર, મધ્ય પ્રદેશના સન્માનનીય મુખ્ય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ અને […]

મનોદિવયાંગજનોએ કરેલ યોગદિનની ઉજવણી.

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે […]

રથયાત્રામાં દિવ્યાંગ રથનું આકર્ષણ.

ગુરુકુલ સ્વામીનારાયણ મંદિર ની16મી રથયાત્રા મા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્કુલ ફોર મેન્ટલી […]

આને કહેવાય રામભક્ત:સીતા હરણ નું દ્રશ્ય ભજવી ને દુઃખી થયા હતા અરવિંદ ત્રિવેદી,લંકેશે માંગી હતી જાહેરમાં માફી,જાણો સિરિયલ સાથે જોડાયેલો કિસ્સો.

દિગ્દર્શક ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ વિવાદોમાં ફસાઈ ગઈ છે. હવે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની […]

રથયાત્રામાં બની દુર્ઘટના.

રથયાત્રામાં બની દુર્ઘટના. અમદાવાદના દરિયાપુરમાં દુર્ઘટના કડીયા શેરીમાં સ્લેબ ધરાશાયી 8 લોકો ઘાયલ ઘાયલોને સારવાર […]

યુગાન્ડાની શાળામાં થયેલા આતંકી હુમલામાં માર્યા તેમજ સોડવદરી અને કચ્છમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

  તાજેતરના સમાચાર પ્રાપ્ત થયા છે તે મુજબ આફ્રિકાના ઉત્તર યુગાન્ડા ખાતે એક શાળામાં ત્રાસવાદી […]