“દરેક નાગરિકને સરકારના કોઈ પણ નિર્ણયની નિંદા કરવાનો અધિકાર”

“દરેક નાગરિકને સરકારના કોઈ પણ નિર્ણયની નિંદા કરવાનો અધિકાર”

SCએ કલમ 370 નાબૂદ કરવાની નિંદા કરતા વોટ્સએપ સ્ટેટસના આધારે એક પ્રોફેસર સામે નોંધાયેલી FIRને રદ કરતા જણાવ્યું કે, દરેક નાગરિકને સરકારના કોઈ પણ નિર્ણયની નિંદા કરવાનો અધિકાર છે. આ સાથે SCએ બોમ્બે હાઈકોર્ટના ચૂકાદાને પલટી દીધો હતો. પ્રોફેસર જાવેદ અહેમદ નામના વ્યક્તિએ તેના સ્ટેટસ પર 5 ઓગસ્ટને J&K માટે કાળો દિવસ ગણાવ્યો હતો અને 14 ઓગસ્ટે પાક.ને આઝાદીની શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *