ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાયયાત્રા પહેલા એક જ દિવસમાં કોંગ્રેસના ત્રણ ત્રણ નેતાઓએ રાજીનામાં ધરી દેતા કોંગ્રેસમાં તું ચલ મેં આયાની સ્થિતી જોવા મળી રહી છે. કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામુ આપ્યા બાદ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી..
Related Posts
અફઘાની વિદ્યાર્થીઓને દેશ પરત ફરવા આદેશ.
- Tej Gujarati
- April 7, 2024
- 0
દેશમાં નોકરીઓ માટેની સ્પર્ધા વધી છે
- Tej Gujarati
- May 4, 2023
- 0