ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાયયાત્રા પહેલા એક જ દિવસમાં કોંગ્રેસના ત્રણ ત્રણ નેતાઓએ રાજીનામાં ધરી દેતા કોંગ્રેસમાં તું ચલ મેં આયાની સ્થિતી જોવા મળી રહી છે. કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામુ આપ્યા બાદ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી..
Related Posts
દીકરીનો ઈશ્વરને લખેલો પત્ર ….- બીના પટેલ.
- Tej Gujarati
- June 15, 2023
- 44
*આજનું જન્માક્ષર*
- Tej Gujarati
- July 19, 2023
- 0