બોલિવૂડની દિગ્ગજ હસ્તીનું નિધન

બોલિવૂડની દિગ્ગજ હસ્તીનું નિધન

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્ગજ દિગ્દર્શક કુમાર સાહનીનું 83 વર્ષની વયે નિધન થયું છે. તેમને સમાનાંતર સિનેમાના પ્રણેતા માનવામાં આવતા હતા. તેઓ એક એજ્યુકેટર અને લેખક પણ હતા. તેમણે ધ શોક ઓફ ડિઝાયર એન્ડ અધર એસેસજેવું પુસ્તક લખ્યું છે. સાહનીએ માયા દર્પણઅને તરંગજેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. તેમણે ફિલ્મ નિર્માતા રોબર્ટ બ્રેસનને તેમની ફિલ્મ યૂને ફેમ ડૂસબનાવવામાં મદદ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *