અયોધ્યામાં રામલલ્લાના પ્રસંગની ઉજવણી નિમિતે મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓએ સુંદર રંગોળી બનાવી

મનોદિવંયાગ વિદ્યાર્થીઓ એ કરી ફૂલો ની રંગોળી અને કરી રામધુન

અયોધ્યા નાં રામમંદીર નાં પ્રસંગ ને અનુરૂપ નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ નાં લાભાર્થીઓ એ ફુલો થી શ્રી રામ લખી,એને રંગોલી નું સ્વરૂપ આપેલ અને રામધુન કરી તથા અયોધ્યા નું લાઈવ પ્રસારણ માં ભાગ લઈ ને એમણે રામ મંદિર નાં જગત વ્યાપી ઉત્સવ માં સહભાગી બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *