આ તો માત્ર એક ઝલક છે, હજુ કાશી-મથુરા બાકી

આ તો માત્ર એક ઝલક છે, હજુ કાશી-મથુરા બાકી

રામમય માહોલ વચ્ચે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નિવેદન આપ્યું છેકે, આજે હું જ્યાં પણ ગયો ત્યાં મેં યુવાઓને રામની ભક્તિમાં લીન જોયા. રામમંદિર 1947માં જ બનવું જોઈતું હતું, પરંતુ તે સમયે દેશમાં શાસન કરનારાઓ મસ્જિદ બનાવવા માંગતા હતા, પરંતુ સનાતનીઓએ તેમની મનસા પૂરી થવા દીધી ન હતી. અયોધ્યામાં રામનું મંદિર તો બની ગયું હવે કાશી અને મથુરા બાકી છે.’ તમે શું કહેશો આ નિવેદન વિશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *