વાસણામાં આવેલ હીરામણી એપાર્ટમેન્ટ, અમદાવાદમાં પણ રામ ઉત્સવનું આયોજન થયું.

આજનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો. ૫૦૦વર્ષ સુધી રાહ જોયા બાદ આજે રામલલ્લાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ .
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બહુ શ્રદ્ધાપૂર્વક વિધિવિધાનને અનુરૂપ ૧૧ દિવસના અનુષ્ઠાન રાખી અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં ભગવાન રામજીની પ્રાણપ્રતિષ્ઠા કરી.
આ સમયે સમગ્ર દેશમાં આનંદ-ઉત્સવનો માહોલ રચાયો
છે. ત્યારે વાસણામાં આવેલ હીરામણી એપાર્ટમેન્ટ, અમદાવાદમાં પણ રામ ઉત્સવનું આયોજન થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *