એક્ઝિટ પોલને લઈને ચૂંટણી પંચે આપ્યો આ મોટો આદેશ

એક્ઝિટ પોલને લઈને ચૂંટણી પંચે આપ્યો આ મોટો આદેશ

ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાએ દેશના 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. ECએ એક્ઝિટ પોલના સમયમાં ફેરફાર કર્યો છે. અગાઉ ટીવી ચેનલો સાંજે 6:30 વાગ્યા પછી એક્ઝિટ પોલનું પ્રસારણ કરી શકતી હતી, પરંતુ હવે તેનો સમય બદલીને 5:30 વાગ્યાનો કરવામાં આવ્યો છે. એટલે કે તેલંગાણામાં મતદાન પૂર્ણ થતાની સાથે જ ટીવી ચેનલ્સ EXIT POLL રિપોર્ટ જારી કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *