વિશ્વ હિન્દુ પરિષદ, ગાંધીનગર દ્વારા કારતક સુદ અષ્ટ્રમી ગોપાષ્ટમી નિમિત્તે ગૌ પૂજનનો કાર્યક્રમ ભારતમાતા મંદિર સેકટર-7 ખાતે યોજાયો.

*વિશ્વ હિન્દુ પરિષદ ગાંધીનગર નગર દ્વારા આજે દિનાંક:-20/11/23 ને સોમવાર કારતક સુદ અષ્ટ્રમી ને ગોપાષ્ટમી નિમિત્તે ગૌ પૂજનનો કાર્યક્રમ ભારતમાતા મંદિર સેકટર-7 સાજે 4:30 કલાકે રાખેલ જયાં ગાય માતાની પૂજા કરી આરતી ઉતારવામાં આવેલ આ કાર્યક્રમમાં વિભાગ બજરંગદળ સંયોજક શકિતસિંહ ઝાલા,ગાંધીનગર જિલ્લા સહ મંત્રી ગણપતસિંહ વાઘેલા,જિલ્લા બજરંગદળ ગૌરક્ષા પ્રમુખ કમલેશગીરી ગોસ્વામી, સહ પ્રમુખ હિતેન્દ્રસિંહ વાઘેલા,મહાનગર અધ્યક્ષ સુનિલભાઈ ત્રિવેદી, નગર ધર્માચાર્ય પ્રમુખ ગજેન્દ્રસિંહ રહેવર, નગર ગૌરક્ષા પ્રમુખ રાયસી મોઢવાડીયા, સહ પ્રમુખ ભરતભાઈ ભરવાડ, નગર કાર્યાલય મંત્રી જીતુભાઈ આહીર, નગર સહ સેવા પ્રમુખ કનુભાઈ વઢીયારી તેમજ કાર્યકર પ્રભુભાઈ સહીત 12 કાર્યકર ઉપસ્થિત રહેલ.*
*ગણપતસિંહ વાઘેલા*
*ગાંધીનગર જિલ્લા સહ મંત્રી વિ.હી.પ.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *