ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુનાવણી Posted on November 7, 2023 by Tej Gujarati અમદાવાદઃ નબીરા તથ્યની દિવાળી જેલમાં જશે ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુનાવણી તથ્યની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ નિયમિત જામીન પર મુક્ત કરવા માગ કરી હતી તથ્યની જામીન અરજીમાં પડી વધુ એક મુદ્દત 1 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી
All આધ્યાત્મિક ગુજરાત વિખ્યાત સાહિત્યકાર અને ચિંતનશીલ મહાન લેખક શ્રી. ગુણવંતભાઈ શાહને તેઓના બરોડા સ્થિત નિવાસસ્થાન ‘ટહુકો ‘ખાતે બીના પટેલનું નવું પુસ્તક ‘આસ્થાનું ભાવવિશ્વ’ તેઓને અર્પણ કર્યું, Tej Gujarati April 18, 2024 0 ગઈકાલે તા -17/4/2024 બુધવારના રોજ વિખ્યાત સાહિત્યકાર અને ચિંતનશીલ મહાન લેખક શ્રી. ગુણવંતભાઈ શાહને તેઓના […]
All આંતરરાષ્ટ્રીય ગુજરાત ભારત સમાચાર 2500 એકરમાં કેળાનો પાક ધરાશાયી કરોડોના નુકશાનનો અંદાજ Tej Gujarati June 6, 2023 0 નર્મદા જિલ્લામાંવાવાઝોડાએ સર્જી તારાજી 2500 એકરમાં કેળાનો પાક ધરાશાયી કરોડોના નુકશાનનો અંદાજ ખેડૂતોએ કરી વળતરની […]
ગુજરાત ભારત સમાચાર ધોળાવીરા નજીક ભૂકંપનો આંચકો Tej Gujarati December 24, 2023 0 કચ્છ ધોળાવીરા નજીક ભૂકંપનો આંચકો 2.9 ની તીવ્રતાનો આંચકો નોંધાયો ગત રાત્રે 11:24 મિનિટે નોંધાયો […]