ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુનાવણી

અમદાવાદઃ નબીરા તથ્યની દિવાળી જેલમાં જશે

ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં સુનાવણી

તથ્યની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી થઈ

નિયમિત જામીન પર મુક્ત કરવા માગ કરી હતી

તથ્યની જામીન અરજીમાં પડી વધુ એક મુદ્દત

1 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે વધુ સુનાવણી