નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ, અમદાવાદ નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ નાં ગરબા,લીઓ કલબ કર્ણાવતી ડીઝાયર અને સમયક વુમન કલબ નાં સહયોગ થી મીઠાખળી લાયન્સ હોલ ખાતે ભારત પાકિસ્તાન ની મેચ નાં માહોલ વચ્ચે બપોરે યોજાયા હતા.
ગરબા ને વધુ યાદગાર બનાવવા આવનાર બાળકો,વાલીઓ, શિક્ષકો ટ્રેડિશનલ ડ્રેસ માં અને માથે પાઘડી અને ગોગલ્સ પહેરી ને ડીજે નાં તાલે ગરબે ઘુમયા હતા.
🙏નવજીવન પરિવાર 🙏