અંબાજીમાં ઘીમાં ભેળસેળની ઘટના બાદ અમદાવાદમાં આરોગ્ય વિભાગ હરકતમાં
આરોગ્ય વિભાગની ટીમે શહેરના કાલુપુર-માધુપુરા માર્કેટમાં મોટાપાયે તપાસ હાથ ધરી
ઘીના સેમ્પલ લેવા માટે ટીમો કાર્યરત
ઘીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવાની કામગીરી હાથ ધરાઈ
Related Posts

*નકલી ટોલનાકા બાદ ધારાસભ્યનો નકલી PA પણ માર્કેટમાં આવ્યો*
- Tej Gujarati
- December 6, 2023
- 0