અંબાજીમાં ઘીમાં ભેળસેળની ઘટના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં

અંબાજીમાં ઘીમાં ભેળસેળની ઘટના બાદ અમદાવાદમાં આરોગ્ય વિભાગ હરકતમાં
આરોગ્ય વિભાગની ટીમે શહેરના કાલુપુર-માધુપુરા માર્કેટમાં મોટાપાયે તપાસ હાથ ધરી
ઘીના સેમ્પલ લેવા માટે ટીમો કાર્યરત
ઘીના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવાની કામગીરી હાથ ધરાઈ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *