ભારત અને કેનેડા વચ્ચેના તણાવ ભર્યા સંબંધો વચ્ચે પંજાબી ગેંગસ્ટર સુખદુલસિંહ ગીલની ગોળી મારી હત્યા..

*બ્રેકિંગ ન્યુઝ..*
ભારત અને કેનેડા વચ્ચેના તણાવ ભર્યા સંબંધો વચ્ચે પંજાબી ગેંગસ્ટર સુખદુલસિંહ ગીલની ગોળી મારી હત્યા..
આતંકવાદી હરદીપસિંહ નીજરની હત્યાને લઈને ભારત કેનેડા વચ્ચે સંબંધો વણસ્યા છે ત્યાં ભારતના વધુ એક વોન્ટેડ ગેંગસ્ટરની કેનેડામાં હત્યા..
મરનાર Nia તૈયાર કરેલી 41 આતંકવાદી અને ગેંગસ્ટરોના લિસ્ટમાં સામેલ હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *