રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં ભાવનગર ના 11 ગુજરાતીઓના મોત

બ્રેકિંગ ન્યૂઝ

રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં ભાવનગર ના 11 ગુજરાતીઓના મોત

રાજસ્થાનમાં ભરતપુર પાસે માર્ગ અકસ્માતમાં 11 ગુજરાતીઓનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. કાર અને બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

ભાવનગરથી ગુજરાતી શ્રદ્ધાળુઓ મથુરા જઈ રહ્યા હતા. આ મૃતકોમાં 6 મહિલા અને 5 પુરૂષનો સમાવેશ થાય છે. ભરતપુર પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

રાજસ્થાન અકસ્માત માં મૃતકોના નામ:

અંતુભાઈ લાલજીભાઈ ગયાણી 55 વર્ષ

નંદરામ ભાઈ મથુરભાઈ ગયાણી 68 વર્ષ

લલ્લુભાઈ દયાભાઈ ગયાણી

ભરત ભાઈ ભીખા ભાઈ

લાલજી ભાઈ મનજી ભાઈ

અંબાબેન જીણાભાઈ

કંબુબેન પોપટભાઈ

રામુબેન ઉદાભાઈ

મધુબેન અરવિંદભાઈ દાગી

અંજુબેન થાપાભાઈ

મધુબેન લાલજીભાઈ ચૂડાસમા

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *