મનો દિવ્યાંગ વિદ્યાર્થીઓ ની જન્માષ્ટમી પર્વ ની ઉજવણી

મનોદિવયાંગ વિદ્યાર્થીઓ ની જન્માષ્ટમી પર્વ ની ઉજવણી…આજરોજ સંસ્થા નાં સમય દરમિયાન સંસ્થા માંજ,બપોરે 1થી3 માં શિવ શક્તિ મહિલા મંડળ ની બહેનો સહ સંસ્થા નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ ભજન કિર્તન-શંકર-કાનુડો-રાધા જેવી વેશભૂષા કરી ને કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો.

પ્રસાદ વિદ્યાર્થીની ક્રિષ્ણા પરમાર તરફ થી,અને નાસ્તા નાં પેકેટ સંગીતા પંચાલ તરફથી આપવા માં આવ્યો હતો.

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *