આખરે સાળંગપુર વિવાદનો અંત આવ્યો

મોડી રાત્રે સાળંગપુર વિવાદિત ભીત ચિત્રોને હટાવવામાં આવ્યા..

મીડિયાને દૂર રાખી ચિત્રોને હટાવવામાં આવ્યા..

મંદિર પ્રાંગણની લાઈટ બંધ કરી અંધારામાં પોલીસની મદદથી દુર કરવામાં આવ્યા ચિત્રો..

પ્રતિમાના ઊંચે પડદા બાંધી ચિત્રો હટાવવાની કામગીરી કરાઈ. વડતાલ ગાદીના મહંતોએ ચિત્રો કર્યા દૂર..

એકદમ જ પોલીસની એન્ટ્રી અને મીડિયાને એકઝીટ માટે અનેક સવાલો ચર્ચામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *