શ્રાવણ માસમાં બીએપીએસ શ્રી સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર હૈદરાબાદ. – ભાવના મયૂર પુરોહિત. હૈદરાબાદ

જય સ્વામી નારાયણ
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

એબિટ્સ સતસંગ મંડળ
દ્વારા ગીતાજી નું
ત્રિદિવસીય પારાયણ હતું.
તારિખ 31 મી જુલાઈ 1લી ઓગસ્ટ અને 2જી ઓગસ્ટ નું.
આમાં બ્રહ્મ સમાજ ની કારોબારી સમિતિ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમાં મયૂર પુરોહિત ને શ્રીમહંત દ્વારા સંમાનિત કરવામાં આવ્યાં.
સાથોસાથ ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દિપક ભાઈ ભટ્ટ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
પારાયણ પહેલાં મહાપ્રસાદ આપવામાં આવ્યો હતો.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
2/8/2023.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *