સૂર સંગીત મ્યુઝિક એન્ડ કલ્ચરલ ઈવેન્ટસ દ્વારા મોહમ્મદ રફી સાહેબ ને શ્રધ્ધાંજલી અર્પણ નો કાર્યક્રમ આયોજિત :- ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

સૂર સંગીત મ્યુઝિક એન્ડ કલ્ચરલ ઈવેન્ટસ દ્વારા મોહમ્મદ રફી સાહેબ ને શ્રધ્ધાંજલી અર્પણ નો કાર્યક્રમ નું આયોજિન કરવામાં આવ્યું છે.
સ્થળ :-
સીટી કલ્ચરલ સેંટર, પીધા હટ ની નજીક, આરટીસી ચોકડી હૈદરાબાદ માં યુ ટ્યૂબ પર લાઈવ કરવામાં આવ્યું છે.
તારિખ 31 મી જુલાઈ બપોરે સાડાત્રણ થી રાત્રીનાં દસ વાગ્યાં સુધી. આ સંસ્થા નાં મુખ્ય આયોજક શ્યામ કિસોર શિંદે છે.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *