નર્મદા ડેમની જળસપાટીમાં વધારો

નર્મદા ડેમની જળસપાટીમાં વધારો
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જળસપાટી વધી
24 કલાકમાં ડેમની સપાટી 59 સે.મી વધી
સરદાર સરોવર ડેમની સપાટી 127.15 મીટર નોંંધાઈ
ડેમમાં 79 હજાર 844 ક્યુસેક જેટલી પાણીની આવક