શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ તથા વિભાગ ૯ ના પૂર્વ પ્રમુખ શ્રી વિનોદભાઈ અમૃતલાલ ઉપાધ્યાયનું દુઃખદ અવસાન.

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ તથા વિભાગ ૯ ના પૂર્વ પ્રમુખ શ્રી વિનોદભાઈ અમૃતલાલ ઉપાધ્યાય દેવલોક પામેલ છે. ઈશ્વરને ગમ્યું તે ખરુ.સદગતની અંતિમયાત્રા ૨/૬/૨૩ શુક્રવારે સવારે એમના નિવાસ્થાનેથી નીકળી સવારે ૭:૪૫ કલાકે જમાલપુર સપ્તઋષિના આરે જશે.. 🙏🙏🙏 *જયંત રાવલ વિભાગ નવ મહામંત્રી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *