શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેરના પૂર્વ પ્રમુખ તથા વિભાગ ૯ ના પૂર્વ પ્રમુખ શ્રી વિનોદભાઈ અમૃતલાલ ઉપાધ્યાય દેવલોક પામેલ છે. ઈશ્વરને ગમ્યું તે ખરુ.સદગતની અંતિમયાત્રા ૨/૬/૨૩ શુક્રવારે સવારે એમના નિવાસ્થાનેથી નીકળી સવારે ૭:૪૫ કલાકે જમાલપુર સપ્તઋષિના આરે જશે.. 🙏🙏🙏 *જયંત રાવલ વિભાગ નવ મહામંત્રી*
Related Posts
વડોદરા શહેર ભાજપ યુવા મોરચા ના પ્રમુખ ની ખુલ્લેઆમ મારામારી
- Tej Gujarati
- October 20, 2023
- 0
શ્રી ગુરુ લીલામૃત કથા નું આયોજન
- Tej Gujarati
- May 26, 2023
- 0
ગુજરાત ATSનું પોરબંદરમાં મોટું ઓપરેશન
- Tej Gujarati
- June 10, 2023
- 0