શ્રી સી.ડી.મિસ્ત્રી
ચિત્રકાર સાહેબ નું અવસાન તા.13/5/23ના રોજ સાંજે થયેલ છે. સ્મશાન યાત્રા આવતી કાલે 14/5/23 ના રોજ 9.30 કલાકે તેમના નિવાસ સ્થાનેથી નિકળશે .
303, મુરલીધર કોમ્પ્લેક્ષ. રાજ સ્ટેનર્શની સામે.નહેરુંનગર.
અમદાવાદ.6
ચિત્રકાર શ્રી સી.ડી.મિસ્ત્રીનું દુઃખદ અવસાન.
