મનોદિવયાંગજનોએ કરેલ યોગદિનની ઉજવણી.

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સંસ્થા નાં સમય દરમિયાન યોગ દિન ની ઉજવણી જુદા જુદા યોગ કરીને કરી હતી..પંતજલિ તેમજ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના પ્રોટોકોલ મુજબ પશ્ર્ચિમ ઝોન તરફથી શ્રીમતિ અલકાબેન શુક્લા એ અને પ્રચારક શ્રી વિજયભાઇ વ્યાસેઆ ઉજવણી માં ઉપસ્થિત રહી આ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ ને યોગ કરાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *