પાકિસ્તાને ભારતને આ જવાબ આપ્યો
ભારતે આજે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી છે.
પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલમાં જણાવ્યું છે કે જનરલ ચૌધરીએ કહ્યું કે, પાકિસ્તાન આ હુમલાનો યોગ્ય જવાબ આપશે.
જો કે, આ હુમલામાં થયેલા નુકસાનની માહિતી હજુ સત્તાવાર સામે આવી નથી. ઇન્ટર- સર્વિસિસ પબ્લિક રિલેશન્સના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરી મુજબ ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદ પર મિસાઇલ હુમલા કર્યા છે.