PM મોદીના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર

PM મોદીના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર, પ્રધાનમંત્રી આજે વડસર એરફોર્સ સ્ટેશન નહીં જાય:
PM મોદીના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર, પ્રધાનમંત્રી આજે વડસર એરફોર્સ સ્ટેશન નહીં જાય, 6: 30 એરપોર્ટ આવશે જે બાદ બાય રોડ સીધા ગાંધીનગર જશે

આ પણ વાંચો: *પોલીસ અધિકારીઓને ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રીએ આપ્યા આદેશ*