જમ્મુ-કાશ્મીરથી આવ્યા મોટા સમાચાર

જમ્મુ-કાશ્મીરથી આવ્યા મોટા સમાચાર

J&Kમાં આતંકીઓએ ફરી હુમલો કર્યો છે. કઠુઆના હીરાનગરના સોહલ વિસ્તારમાં આતંકીઓએ ગોળીબાર કર્યો છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. ઘટના સ્થળે લોકોએ ઘરની લાઇટો બંધ કરી છે જેથી આતંકવાદીઓ તેમના ઘરમાં ઘૂસી ન શકે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર 2 થી 3 શંકાસ્પદ લોકોએ ગોળીબાર કર્યો અને જંગલ તરફ ભાગી ગયા. રવિવારે આતંકીઓએ 9 લોકોની હત્યા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *