રાજકોટ ભાજપમાં નવાજૂનીના એંધાણ

રાજકોટ ભાજપમાં નવાજૂનીના એંધાણ

અગ્નિકાંડની જ્વાળા સંગઠનના માળખાને દઝાડશે

શું ધરમૂળથી ફેરફાર આવશે?

પરિણામ પછી ગોઠવાતો તખતો, કંઈકને રેલો આવશે