BREAKING: અગ્નિકાંડનો મૃત્યુઆંક 33

BREAKING: અગ્નિકાંડનો મૃત્યુઆંક 33

રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગના કારણે 33 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. મૃત્યુઆંક 33 પર પહોંચ્યો છે. જેમાં 9 બાળકો છે. આ સિવાય હજુ પણ 4 લોકો મિસિંગ છે. જેમની શોધખોળ ચાલી રહી છે. એટલે હજુ મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ગઇ કાલ રાતથી જ ગેમઝોનનો કાટમાળ ખસેડવાનું શરુ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટની કામગીરી શરુ કરાઇ છે. CM ભૂપેન્દ્ર પટેલ પણ અત્યારે રાજકોટમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *