જેતલપુર શ્રી સ્વામીનારાયણ મંદિર દેવોને ચંદનના વાઘાનો ભવ્ય શૃંગાર…


જેતલપુર સ્વામીનારાયણ મંદિર માં બિરાજમાન મહાપ્રતાપી શ્રી બળદેવજી શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ બાલસ્વરૂપ ધનશામ મહારાજ ને ગરમીના કારણે બ્રહ્મચારી પુણાનંદ દ્વારા ચંદનના વાઘા નો સુંદર શણગાર કરવા માં આવે છે..જેના દશઁન કરી શ્રધ્ધાળુઓ ધન્યતા અનુભવે છે
જે હરિભક્તોએ આ સેવાનો લાભ લેવો હોય તેમણે મંદિર ની મુખ્ય ઓફિસ માં નામ લખાવી શકે છે.
શણગાર માં 7 થી 8 કિલો ચંદન વપરાય છે.