મિલનમાં પરીતૃપ્તિ છે,વિરહમાં પરિશુધ્ધિ હોય છે. પરમહંસ ગણિતની બહાર હોય છે. પરમજ્ઞાનની હોવા છતાં મૂઢની જેમ વર્તન કરતા હોય એ પરમહંસ છે.

  સાતમા દિવસે વસુંધરા અને સત્ય-પ્રેમ-કરુણાની ત્રિમૂર્તિ ઠાકૂર-માં અને સ્વામીની ચેતનાઓને પ્રણામ સાથે બાપુએ કહ્યું […]

રામચરિતમાનસ સ્વયં પરમહંસ છે. રામચરિતમાનસ આસમાનનું શાસ્ત્ર છે.

  પરમપાવન બેલૂરમઠની ચૈતન્યભૂમિ પરથી ૯૧૮મી રામકથાનું સમાપન;૯૧૯મી કથા ૧૭ જૂનથી કર્ણપ્રયાગ(ઉત્તરાખંડ)થી પ્રવાહિત થશે. પરમહંસની […]

બિપોરજોય વાવાઝોડુ કલાકોમાં પ્રચંડરૂપ ધારણ કરી આ વિસ્તારો તરફ વધશે. – સુરેશ વાઢેર.

ચક્રવાતી તોફાનની ઝડપ હજુ પણ વધે તેવી સંભાવનાઓ  પોરબંદર, કચ્છ અને જામનગરમાં પવનની તીવ્રતા વધી […]

શાળા પ્રવેશોત્સવ – મનોદિવ્યાંગ લાભાર્થીઓ ને કરેલ એજ્યુકેશનલ કીટનું વિતરણ…

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ નાં નવા સત્ર ની […]