JioCinema 11મી જૂને મલ્હાર ઠાકર અભિનીત ગુજરાતી માસ્ટરપીસ ‘ગુલામ ચોર’નું મફતમાં પ્રીમિયર કરશે.

8મી જૂન 2023: JioCinema 11મી જૂને અત્યંત અપેક્ષિત ફિલ્મ ગુલામ ચોરના ડિજિટલ પ્રીમિયર સાથે પ્રેક્ષકોને […]

અનએકેડેમી ઉજવણી કરે છે યુપીએસસી સીએસઈ ૨૦૨૨ રેન્ક ધારકોની ઉત્કૃષ્ટ સફળતાની

  – ૩૩૩ અનએકેડેમી શિક્ષણાર્થીઓએ યુપીએસસી સીએસઈ ૨૦૨૨માં પ્રવેશ મેળવ્યો –યુપીએસસી સીએસઈ ૨૦૨૨ માં દરેક ૩ માંથી ૧ પસંદગી યુનાએકેડમીમાંથી છે** – ટોપ ૧૦ માં ૩ શિક્ષણાર્થીઓ  અને ટોપ ૧૦૦ માં ૪૧ શિક્ષણાર્થીઓ ભારત, ૨૩ મે, ૨૦૨૩ અનએકેડેમી, ભારતનું સૌથી મોટું લર્નિંગ પ્લેટફોર્મ*, યુપીએસસી સીએસઈ (સિવિલ સર્વિસ એક્ઝામિનેશન) ૨૦૨૨ માં તેના શિક્ષણાર્થીઓની અસાધારણ સિદ્ધિઓની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. અનએકેડેમીના ટોચના રેન્કર્સમાં સ્મૃતિ મિશ્રા (એઆઈઆર ૪), કનિકા ગોયલ (એઆઈઆર ૯), રાહુલ શ્રીવાસ્તવ (એઆઈઆર ૧૦), અભિનવ સિવાચ (એઆઈઆર ૧૨) અને વિદુષી સિંહ (એઆઈઆર ૧૩)નો સમાવેશ થાય છે. ૩૦૦+ અનએકેડેમી શિક્ષણાર્થીઓએ   તેમના સમર્પણ, દ્રઢતા અને  અને અનએકેડેમીના વ્યાપક શિક્ષણ પ્લેટફોર્મની અસરકારકતા દર્શાવતા ટોચના રેન્ક મેળવ્યા છે. અનએકેડમી  શિક્ષણાર્થીઓમાં, ૨૦૬ રેન્ક ધારકો ઓનલાઈન પ્રોગ્રામમાંથી હતા, જેઓ ભારતના ટોચના શિક્ષકો દ્વારા પ્રદાન કરવામાં આવેલા વિશિષ્ટ માર્ગદર્શનનો લાભ લેતા હતા. વધુમાં, ૧૨૭ રેન્ક ધારકો અનએકેડમીના લાસ્ટ માઈલ પ્રોગ્રામનો ભાગ હતા, જે  યુપીએસસી સી એસ ઈ પરીક્ષાના અંતિમ તબક્કામાં  શિક્ષણાર્થીઓને મદદ કરવા માટે રચાયેલ ઇન્ટરવ્યુ માર્ગદર્શન કાર્યક્રમ છે.  નિવૃત્ત અમલદારો, ભૂતપૂર્વ યુપીએસસી સભ્યો અને ટોચના શિક્ષકો દ્વારા આયોજિત, લાસ્ટ માઇલ પ્રોગ્રામના સખત મોક ઇન્ટરવ્યુ સત્રો,આ  શિક્ષણાર્થીઓેની સફળતાને આકાર આપવામાં નિમિત્ત સાબિત થયા છે. યુપીએસસી સીએસઈની તૈયારી માટે યુનાએકેડમી અગ્રણી ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે,જે શીખવાના સંસાધનોનો વ્યાપક સ્યુટ ઓફર કરે છે. જેમાં જનરલ સ્ટડીઝ અને વૈકલ્પિક બંને વિષયો, ઇન્ટરેક્ટિવ લાઇવ સત્રો, વ્યક્તિગત માર્ગદર્શન, સમર્પિત શંકા–નિવારણ સત્રો, વ્યાપક પરીક્ષણ શ્રેણી, અને નિબંધો અને જવાબ લેખનના નિષ્ણાત મૂલ્યાંકનનો સમાવેશ થાય છે

શ્રોતાનાં ચાર લક્ષણો છે: સુમતિ, સુશીલ, કથારસિક,હરિદાસ. શ્રોતાનું મુખ્ય લક્ષણ છે એ શ્રોતા જ હોવો જોઇએ. હું અને તમે અલગ નથી આપણે અવિભાજ્ય છીએ:મોરારિબાપુ.

  એક પરમહંસ સમગ્ર અસ્તિત્વને સાંભળે છે,સમગ્ર અસ્તિત્વ પરમહંસને સાંભળે છે. બેલુર મઠથી પ્રવાહિત રામકથાના […]