ભાગવત રામાયણ અને ગીતા એ ભારતના વૈચારિક રૂપ છે. ભાગવત સત્ય,રામાયણ પ્રેમ અને ગીતા કૃષ્ણની કરુણા છે.

  ચોથા દિવસની કથામાં બાપુએ કહ્યું કે વિષ્ણુપુરાણ આદિ પુરાણોમાં અત્ર-તત્ર દેશના નામનો ભારત સંજ્ઞાથી […]

ગુજરાતનાં બહુમુખી પ્રતિભાશાળી કુચીપુડી નૃત્યાંગના, નૃત્યગુરુ, નૃત્ય વિદ, *સ્મિતા* *શાસ્ત્રીને* સંગીત નાટક અકાદમી ન્યુ દિલ્હી દ્વારા અમૃત એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા

તાજેતરમાં તા.૧૬ સપ્ટેમ્બર – ૨૦૨૩ નાં દિલ્હી ખાતે વિજ્ઞાન ભવન ખાતે ૮૪ જેટલાં સંગીત, નૃત્ય, […]

*સુરત અને અમરેલીના બે બ્રેઇનડેડ વ્યક્તિ ચાર લોકોના જીવનમાં વિધ્નહર્તા બની ઉજાસ આપી ગયા*

*સુરત અને અમરેલીના બે બ્રેઇનડેડ વ્યક્તિ ચાર લોકોના જીવનમાં વિધ્નહર્તા બની ઉજાસ આપી ગયા* અમદાવાદ, […]

હિંમતનગરમાં 1000 સભાસદો સાથે ઉમા બેંકની બ્રાન્ચનું ઉદ્ઘાટન. *પાટીદાર યુવાનોના નવા સ્ટાર્ટઅપને ઉમા બેંક બળ આપશેઃ ડી.એન.ગોલ*

ગુજરાતના એક નાનકડા શહેર અમરેલી થી શરૂ થયેલી ઉમા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી એટલે કે […]

એચ.એ.કોલેજમાં વિમેન એમ્પાવરમેન્ટ સંદર્ભે વર્કશોપ યોજાઈ ગયો.

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના વિમેન ડેવલોપમેન્ટ સેલના નેજા હેઠળ સ્ત્રી સશક્તીકરણ સંદર્ભે […]

*કવોરીઓ તથા માઈન્સમાં થતી બ્લાસ્ટીંગની કામગીરી તથા ડમ્પરોની અવર-જવર પણ નિયંત્રણ મુકતું પ્રસિધ્ધ કરાયું જાહેરનામું*

*કવોરીઓ તથા માઈન્સમાં થતી બ્લાસ્ટીંગની કામગીરી તથા ડમ્પરોની અવર-જવર પણ નિયંત્રણ મુકતું પ્રસિધ્ધ કરાયું જાહેરનામું* […]

મહારાષ્ટ્રીયન જગતાપ દંપતિએ પોતાના ઘરે ગીરની ગાયના છાણમાંથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની વિધિવત સ્થાપના કરી

રાજપીપળા ખાતે મહારાષ્ટ્રીયન જગતાપ દંપતિએ પોતાના ઘરે ગીરની ગાયના છાણમાંથી બનાવેલા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની […]

અમદાવાદના આંબલી વિસ્તારમાં આવેલા શ્રી શાંતિનાથ ભગવાન જૈન શ્વેતાંબર દેરાસરમા પર્યુષણ મહાપર્વ મા વિશેષ સુશોભન કરવામાં આવ્યું

અમદાવાદના આંબલી વિસ્તારમાં આવેલા શ્રી શાંતિનાથ ભગવાન જૈન શ્વેતાંબર દેરાસર મા પર્યુષણ મહાપર્વના પાંચમાં દિવસે […]