રાજપીપલા શહેરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું.

રાજપીપલા, તા.16 રાજપીપળા શહેરમાં આગામી તા.૨૦/૦૬/૨૦૨૩ ના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રાધાકૃષ્ણ મંદિરથી કોર્ટ […]

* વાવાઝોડામાં પડી ગયેલાં વૃક્ષોને ફરીથી જરૂર જીવંત કરી શકાય છે. સંકલન. – પ્રિયંકા જોષી ભટ્ટ.

આ રીત અજમાવો :– 1)- સહુ પ્રથમતો તેની મોટી-મોટી બધીજ ડાળીઓ કાપી નાખો.થડ બાજુનાં ભાગે […]

પરિવર્તન જો પ્રકૃતિનો નિયમ હોય તો મનુષ્ય પોતાની પ્રકૃતિ બદલી કેમ નથી શકતો? – શિલ્પા શાહ, એસો. પ્રોફેસર HKBBA કોલેજ

સામાન્ય માન્યતા એવી છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. એનો અર્થ એ થયો […]

તેં વિચાર્યું તે સઘળું થાશે ભૂલીજા માનવી તું, સૌ ઈશ્વર નું ધાર્યું થાશે, ઓ ગુગલિયા માનવી સમજી જા તું… કુલીન પટેલ.( જીવ ).

તેં વિચાર્યું તે સઘળું થાશે ભૂલીજા માનવી તું, સૌ ઈશ્વર નું ધાર્યું થાશે, ઓ ગુગલિયા […]