શ્રોતાના કાન સમુદ્ર હોય તો વક્તા શું છે ? વક્તા ચંદ્રમાં છે. જ્યારે શ્રવણની વિદ્યા આવે છે ત્યારે કોઈ પણ ઘટના સંસાર સાગરમાં ઘટે છે એના ઉપર સાક્ષી ભાવ-દ્ષ્ટાભાવ આવે છે.

  રામકથાના છઠ્ઠા દિવસે પ્રારંભે એક મંત્ર: આશ્ચર્યમ મયી અનંત મહાનબોધિ જીવ વિચય: ઉદ્યંતિ ધ્વનતિ […]

મધ્યપ્રદેશ: ફિલ્મ પ્રવાસન નીતિના અમલ પછી રાજ્યમાં 375 ફિલ્મોનું થયું શૂટિંગ • 15 દિવસમાં ફિલ્મના શૂટિંગ માટે પરવાનગીની ખાતરી.

તેના સુંદર લોકેશન્સ, ફિલ્મ ફ્રેન્ડલી પોલિસી, સરકારી સ્તરના સહકાર અને પારદર્શક સિસ્ટમથી ફિલ્મ નિર્માતાઓ અને […]