જ્યોતિ મહિલા મંડળ ગાંધીનગર દ્વારા મહિલાઓને થતા ગર્ભાશયના કેન્સર તથા સ્તન કેન્સર ની જનજાગૃતિ અંગે પ્રદર્શન ,તે અંગેનો ચેકઅપ કેમ્પ,મેમોગ્રાફી અને પેપ્સ મિયર ટેસ્ટનું તદ્દન નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું.

જ્યોતિ મહિલા મંડળ ગાંધીનગર દ્વારા મહિલાઓને થતા ગર્ભાશયના કેન્સર તથા સ્તન કેન્સર ની જનજાગૃતિ અંગે […]

*કચ્છ – ગુજરાતમાં વાવાઝોડાની આગાહી: ત્રણ દિવસ સ્કૂલ, કોલેજ બંધ રખાશે.* રમેશ ગોસ્વામી “સારથિ”

હવામાન વિભાગ દ્વારા કચ્છ, ગુજરાત માં ત્રણ દિવસ વાવાઝોડા ની આગાહી કરી છે. તારીખ ૧૩ […]

રાજપીપલા હરસિધ્ધિ માતા મંદીર પાસે આવેલ ત્રણ દુકાનોના તાળા તોડી દુકાનોનો કબજો કબજે લેતી હિન્દુ દેવસ્થાન કમિટી.તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

પોલીસ બંદોબસ્ત અને વિડીયોગ્રાફી સાથે ટ્રસ્ટીઓની હાજરીના ત્રણ દુકાનોના તાળા તોડ્યા આખરી નોટિસ ફટકારીદિન-7માં ભાડુ […]

મિલનમાં પરીતૃપ્તિ છે,વિરહમાં પરિશુધ્ધિ હોય છે. પરમહંસ ગણિતની બહાર હોય છે. પરમજ્ઞાનની હોવા છતાં મૂઢની જેમ વર્તન કરતા હોય એ પરમહંસ છે.

  સાતમા દિવસે વસુંધરા અને સત્ય-પ્રેમ-કરુણાની ત્રિમૂર્તિ ઠાકૂર-માં અને સ્વામીની ચેતનાઓને પ્રણામ સાથે બાપુએ કહ્યું […]

રામચરિતમાનસ સ્વયં પરમહંસ છે. રામચરિતમાનસ આસમાનનું શાસ્ત્ર છે.

  પરમપાવન બેલૂરમઠની ચૈતન્યભૂમિ પરથી ૯૧૮મી રામકથાનું સમાપન;૯૧૯મી કથા ૧૭ જૂનથી કર્ણપ્રયાગ(ઉત્તરાખંડ)થી પ્રવાહિત થશે. પરમહંસની […]