ભાગવત રામાયણ અને ગીતા એ ભારતના વૈચારિક રૂપ છે. ભાગવત સત્ય,રામાયણ પ્રેમ અને ગીતા કૃષ્ણની કરુણા છે.

  ચોથા દિવસની કથામાં બાપુએ કહ્યું કે વિષ્ણુપુરાણ આદિ પુરાણોમાં અત્ર-તત્ર દેશના નામનો ભારત સંજ્ઞાથી […]

ગુજરાતનાં બહુમુખી પ્રતિભાશાળી કુચીપુડી નૃત્યાંગના, નૃત્યગુરુ, નૃત્ય વિદ, *સ્મિતા* *શાસ્ત્રીને* સંગીત નાટક અકાદમી ન્યુ દિલ્હી દ્વારા અમૃત એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા

તાજેતરમાં તા.૧૬ સપ્ટેમ્બર – ૨૦૨૩ નાં દિલ્હી ખાતે વિજ્ઞાન ભવન ખાતે ૮૪ જેટલાં સંગીત, નૃત્ય, […]

*સુરત અને અમરેલીના બે બ્રેઇનડેડ વ્યક્તિ ચાર લોકોના જીવનમાં વિધ્નહર્તા બની ઉજાસ આપી ગયા*

*સુરત અને અમરેલીના બે બ્રેઇનડેડ વ્યક્તિ ચાર લોકોના જીવનમાં વિધ્નહર્તા બની ઉજાસ આપી ગયા* અમદાવાદ, […]

હિંમતનગરમાં 1000 સભાસદો સાથે ઉમા બેંકની બ્રાન્ચનું ઉદ્ઘાટન. *પાટીદાર યુવાનોના નવા સ્ટાર્ટઅપને ઉમા બેંક બળ આપશેઃ ડી.એન.ગોલ*

ગુજરાતના એક નાનકડા શહેર અમરેલી થી શરૂ થયેલી ઉમા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી એટલે કે […]