શ્રદ્ધાપ્રભુપ્રિયતા,સાધુસંગ આ ત્રણ ન કરી શકીએ એક જ કરવું હોય તો સાધુનો સંગ કરવો.

    કળિયુગમાં શ્રેષ્ઠ વસ્તુ છે:સાધુનો સંગ. ભરોસો ગુરુનાં ચરણમાં,વિશ્વાસ ગુરુનાં વચન ઉપર અને શ્રદ્ધા […]

દિવ્યઅંજલિઓ સાથે થયો કથાવિરામ,૯૨૫મી કથા ૧૪ ઓક્ટોબરથી બરસાનાથી ગવાશે.

  મારી વ્યાસપીઠને માણસ નથી બદલવો,માનવીનાં વિચારો બદલવા છે.આથી વ્યાસપીઠ અવિશ્રામ નિરંતર ગતિ કરે છે. […]