થઈ જાઓ તૈયાર વીકેન્ડને યાદગાર બનાવતા અમદાવાદના સૌથી મોટા કૂલ કાર્નિવલનો થઈ રહ્યો છે પ્રારંભ

અત્યારે સમર વેકેશનનો માહોલ જામ્યો છે ત્યારે આ રજાઓમાં ચાર ચાંદ લગાવવા માટે આવી રહ્યો […]

*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાતાઓને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા નવનિર્મિત “અમર કક્ષ”નું આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ.*

*અંગદાતાઓની સ્મૃતિમાં “અમર કક્ષ” :* …………………. *અંગદાતાઓની સ્મૃતિમાં નવનિર્મિત “અમર કક્ષ” લોકોને અંગદાન માટે પ્રેરશે […]

કલોલ ખાતે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય અર્પણ કરવામાં આવી

થોડા દિવસો પહેલાં સવારના સમયે કલોલ ખાતે બસ સ્ટેન્ડ નજીક બસની રાહમાં ઊભેલાં મુસાફરો સાથે […]

*રંગ દે બસંતી…ચાર ગાંધીપુત્રો..ઓરિજનલ ગાંધીને રાજકારણમાં ભાવ ન મળ્યો, ડુપ્લીકેટ સતાનાં કેન્દ્ર સ્થાને છે..!* ( ભાગ -૧૧) રમેશ ગોસ્વામી “સારથિ”

ગાંધીજીના ચારે ચાર પુત્રોએ પિતા સાથે યથાયોગ્ય યોગદાન આપ્યું હતું. હરિલાલ ગાંધી નાસીપાસ થઇ ગયા […]