કેજરીવાલ પર નિર્ણય લેવાયો

BREAKING: કેજરીવાલ પર નિર્ણય લેવાયો

રાઉઝ એવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે EDને 4 દિવસના રિમાન્ડ માટે મંજૂરી આપી દીધી છે. જો કે, EDએ 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. હવે 1 એપ્રિલ સુધી કેજરીવાલની રિમાન્ડ વધી છે. સુનાવણી દરમિયાન EDએ કોર્ટને કહ્યું કે, અમે ડિજિટલ ડેટાની તપાસ કરી રહ્યા છીએ. અમે ગોવાથી કેટલાક લોકોને સમન્સ મોકલ્યા છે, જેમની સાથે કેજરીવાલનો આમનો-સામનો કરવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *