હોળીના અગ્નિમાં શું અર્પણ કરવું ?????

🙏🏻હોલિકા દહન * હોળી **
✡️હોળીના અગ્નિમાં શું અર્પણ કરવું ?????
🔯મેષ રાશિવાળાએ આખું નાળિયેર અર્પણ કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલવો.
🔯વૃષભ આશીવાળાએ સાત લાડવા અર્પણ કરવા ને ઓમ શ્રીકૃષ્ણાય નમઃ મંત્ર બોલવો.
✡️મિથુન રાશીવાળાએ ખજૂર અર્પણ કરવી અને ઓમ શ્રી ગોવિંદાય નમઃ મંત્ર બોલવો.
🔯કર્ક રાશીવાળાએ ખારેક અર્પણ કરવી ને ઓમ શ્રી કેશવાય નમઃ મંત્ર બોલવો.
🔯સિંહ રાશીવાળાએ એક દાડમ અર્પણ કરવું અને ઓમ હં હનુમંતાય નમઃ મંત્ર બોલવો.
🔯કન્યા રાશીવાળાએ ઘાણી અર્પણ કરવી ને ઓમ નમો નારાયણાય નમઃ નો પાઠ કરવો.
🔯તુલા રાશીવાળાએ ગૂગળ અર્પણ કરતાં ઓમ શ્રી મહાલક્ષ્મૈય નમ: મંત્ર બોલવો.
✡️વૃશ્વિક રાશી ધારકોએ કપૂરની ગોટી અર્પણ કરવી અને ઓમ શ્રી લક્ષ્મીનારાયણ નમઃ મંત્ર બોલવો.
✡️ધન રાશીવાળાએ સફેદ રંગની મીઠાઇ અર્પણ કરવી અને ઓમ શ્રી નૃસિંહ નારાયણાય નમઃ મંત્રનો જાપ કરવો..
✡️મકર રાશિના જાતકોએ ધાન અર્પણ કરવું અને ઓમ શ્રી માધવાચ નમઃ મંત્રનો જાપ કરવો.
✡️કુંભ રાશીના જાતકોએ સૂકા કોપરાનો આખો ગોળો અર્પણ કરવો અને ઓમ શ્રી રાધાકૃષ્ણાય નમઃ મંત્ર બોલવો.
🔯મીન રાશીવાળાએ ૭ સોપારી અર્પણ કરવી ને ઓમ શ્રી સત્યનારાયણ નમ: મંત્રનો જાપ કરવો.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻હોલિકાદહન સમયે હોળીના અગ્નિમાં ફળ , ફૂલ , હળદર , કંકુ , અબીલ , ગુલાલ, ધાન ,મગ , મીઠાઇ, સરસવ, સોપારી ,ઘાણી, મમરા , ખજૂર, નાળિયેર અર્પણ કરવાં જોઈએ. જીવનમાં બાધામુક્તિ માટે ૧૧ લવિંગ અર્પણ કરવાં. ગાયનું ઘી અર્પણ કરવાથી કોર્ટ – કચેરીના વિવાદ દૂર થાય છે. સૂકા ટોપરાનો આખો ગોળો અર્પણ કરવાથી પિતૃદોષ દૂર થાય છે.
🙏🏻🙏🏻🙌સૌ.” સંદેશ”
સત્યના વિજયી પર્વ હોળીના અને રંગોના ઉત્સવ ધૂળેટીની આપ સૌને શુભેચ્છા 🙏🏻🙏🏻

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *