CAA લાગુ થયા બાદ આ લોકોની આતૂરતાનો અંત આવ્યો

CAA લાગુ થયા બાદ આ લોકોની આતૂરતાનો અંત આવ્યો

દેશમાં કેન્દ્ર સરકારે 11મી માર્ચથી CAA કાયદો લાગુ કર્યો છે. દેશમાં લાંબા સમયથી લાખો શરણાર્થીઓ વસવાટ કરે છે. મોરબીમાં લાંબા સમયથી વિઝા પર રહેતા 950 જેટલા શરણાર્થી ભાઈઓ-બહેનોને CAA કાયદા અંતર્ગત ભારતીય નાગરિકત્વ મળ્યું છે. 950 જેટલા શરણાર્થીઓને ભારતીય નાગરિકતાના સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ વેળાએ ધારાસભ્ય કાંતિ અમૃતિયા હાજર રહી સરકારનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *