ધોરાજીમાં બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય ખાતે મહિલા સ્નેહ મિલન યોજાયું. – રશ્મિન ગાંધી.

ધોરાજીના સ્ટેશન રોડ સુધરાઈ કોલોની વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આજે એટલે કે ૧૦ માર્ચ ૨૦૨૪ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે મહિલા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ધોરાજીના વિવિધ વિસ્તારોની મહિલાઓ હાજર રહી હતી.

અહેવાલ :- રશમીનભાઈ ગાંધી, ધોરાજી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *