BIG NEWS: મહાન વ્યક્તિનું નિધન, ન રહ્યો દેશનો અવાજ

BIG NEWS: મહાન વ્યક્તિનું નિધન, ન રહ્યો દેશનો અવાજ

ભારતમાં રેડિયોનો પર્યાય ગણાતા પીઢ રેડિયો ઉદઘોષક અમીન સાયાણીનું નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા. તેમના પુત્ર રાજિલ સાયાણીએ આ માહિતી આપી હતી. ભારતમાં રેડિયોને લોકપ્રિય બનાવનારા સૌથી પહેલા વ્યક્તિઓમાં તેમનું નામ ગર્વથી લેવામાં આવે છે. તેમની શૈલી અને અવાજની નકલ કરીને અનેક લોકો મોટા એનાઉન્સર બન્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *