લોકસભા ચૂંટણી પહેલા દેશમાં સીએએ લાગુ: અમિત શાહનું મોટું એલાન. – સુરેશ વાઢેર.

સીએએને લઇને અગાઉ દિલ્હી સહિત દેશમાં દેખાવો, રમખાણો થયેલા, 50 લોકોના મોત થયેલા
લોકસભા ચૂંટણી પહેલા દેશમાં સીએએ લાગુ: અમિત શાહનું મોટું એલાન
(નાગરિક સંશોધન અધિનિયમ)ને લઇને વિપક્ષો દ્વારા મુસ્લિમોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, આ કાયદો કોઇની નાગરિકતા નથી છિનવતો, પરંતુ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં અત્યાચારનો ભોગ બનેલ બિન મુસ્લિમ લઘુમતીઓને દેશમાં નાગરિકતા આપે છે: સીએએ લાગુ કરવાનું કોંગ્રેસે જ વચન આપેલું, હવે તે ફરી રહી છે: કેન્દ્રીય ગૃહમંત્રી
Suresh vadher

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *