ખાદી જગતના મોભી આગેવાનની વિદાય

દેવેન્દ્ર દેસાઈના નિધન પર CMએ દુ:ખ વ્યક્ત કર્યું

ખાદી અને ગ્રામોદ્યોગ આયોગના પૂર્વ ચેરમેન તેમજ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રણેતા, અને પ્રખર ગાંધીવાદી એવા દેવેન્દ્રભાઈ દેસાઈના નિધન પર CM ભુપેન્દ્ર પટેલે દુ:ખ વ્યક્ત કહ્યું છે. તેમણે કહ્યું કે, ખાદી જગતના મોભી આગેવાનની વિદાય એ સમગ્ર સહકારી ક્ષેત્ર માટે ન પૂરાય તેવી ખોટ છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે અને સ્વજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *