પ્રજાસત્તાક દિન નિમિત્તે ઠક્કર નગર સ્વામિનારાયણ મંદિરની પાસે તત્વ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું.

આજ રોજ તારીખ 26/1/2024 ના રોજ પ્રજાસત્તાક દિન નિમિત્તે ઠક્કર નગર સ્વામિનારાયણ મંદિરની પાસે તત્વ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું. જેમાં ટોટલ 40 વ્યક્તિઓએ બ્લડ ડોનેશન કર્યું જે કેન્સરના દર્દીઓ માટે એકત્રિત કરવામાં આવી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરનાર હિંમતભાઈ બાબરીયા તેમના સહભાગી મયુરભાઈ રૂપાવટીયા અને સંયોજક કાંતિભાઈ કાસુન્દ્રા સૌનો આભાર વ્યક્ત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *